સેવા, સરળતા, દાસપણું..
સેવા, સરળતા, દાસપણું
…………..મનુષ્યમાત્રને મોટા થવાની હોંશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહિ. અમે તો મોટાઈમાં સુખ માન્યું જ નથી. જેવી સ્વામીની મરજી તેમાં અમે સુખ માન્યું છે.પછી ક્યારેય દુ:ખ રહેતું નથી. અમારી પેઠે માને તેને પણ સુખનો માર્ગ મળે. અંત સમે તેની સહાય પણ અમે કરીએ.”
|| જય શ્રી સ્વામિનારાયણ ||
You must log in to post a comment.